હવે જગન્નાથ પણ સોશિયલ મીડિયા તરફ, ફેસબુક પર આપશે દર્શન!
અમદાવાદ, 8 જુલાઇ : ભગવાન જગન્નાથની 136મી રથયાત્રા આ વર્ષે 10 જુલાઇના રોજ ભારે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે અત્રે 400 વર્ષ જુના જગન્નાથ મંદિરથી શરૂ થશે અને તેના પગલે જગન્નાથ મંદિર અમદાવાદ નામથી એક ફેસબુક પેજ પણ શરૂ કરવામાં આવ્યું છે જેના દ્વારા શ્રદ્ધાળુંઓ પૂજા કરી શકશે અને જગન્નાથજીના દર્શન પણ કરી શકશે. આ ઉપરાંત તેઓ રથયાત્રાને લગતી તમામ જાણકારી અંગે માહિતી પણ મેળવી શકશે.
એક સ્થાનીય પૂજારીએ કહ્યું કે 'વેબસાઇટ પર ફેસબુક પેજની લીંક આપવામાં આવેલી છે. આ પેજ પર ભગવાન જગન્નાથના મંદિરની તસવીર પોસ્ટ કરેલી છે જેથી કરીને શ્રદ્ધાળુઓ ઓનલાઇન પણ પૂજા કરી શકે.' પૂજારીએ જણાવ્યું કે સજાવવામાં આવેલા 18 હાથીઓ અને 101 ટ્રક આ રેલીમાં ભાગ લેશે. આ દરમિયાન 38 અખાડાઓ, ઝાંકીઓ રજૂ કરીને ભારતી અને ગુજરાતની સંસ્કૃતિને દર્શાવવામાં આવશે.

14 કિલોમીટરની આ રથયાત્રા શહેરની સાંપ્રદાયિક દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર જેવા કે કાલુપુર, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, દરિયાપૂર અને શાહપૂરમાંથી પસાર થાય છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
