ખેલૈયાઓ આનંદમાં, પેટ્રોલપંપની હડતાળ સમેટાઇ

અમદાવાદ સહિત ગુજરાતમાં ભરમાં સોમવારથી પેટ્રોલપંપ ધારકો દ્વારા સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી જ પેટ્રોલ અને ડિઝલનું વેચાણ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી પેટ્રોલિયમ મંત્રાલય તેમની કમિશન વધારવા સહિતની માંગોનો સ્વિકાર નહીં કરે ત્યાં સુધી આ હડતાળ ચાલું રાખવામાં આવશે. સામાન્ય જનતાને પેટ્રોલ અને ડિઝલ મેળવવામાં કોઇ હાડમારીનો સમાનો ના કરવો પડે એટલે એક સિફ્ટમાં પેટ્રોલ-ડિઝલનું વેચાણ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.
મંગળવારે સવારે હડતાળને સમેટી લેતા પેટ્રોલપંપ ધારકોએ જણાવ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલી માંગોને સ્વિકારી લેવામાં આવી છે. પેટ્રોલપંપ ધારકો દ્વારા ખર્ચમાં થઇ રહેલા વધારાના પગલે કમિશનમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી. પેટ્રોલપંપ ધારકો દ્વારા હડતાળ સમેટી લેવામાં આવતા ખેલૈયાઓમાં આનંદની લહેરકી છવાઇ ગઇ છે. તો વાહન ચાલકોએ હાડમારીનો સામનો નહીં કરવો પડે તે બદલ રાહતનો શ્વાસ લીધો છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
