ખેલૈયાઓ આનંદમાં, પેટ્રોલપંપની હડતાળ સમેટાઇ

અમદાવાદ સહિત ગુજરાતમાં ભરમાં સોમવારથી પેટ્રોલપંપ ધારકો દ્વારા સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી જ પેટ્રોલ અને ડિઝલનું વેચાણ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી પેટ્રોલિયમ મંત્રાલય તેમની કમિશન વધારવા સહિતની માંગોનો સ્વિકાર નહીં કરે ત્યાં સુધી આ હડતાળ ચાલું રાખવામાં આવશે. સામાન્ય જનતાને પેટ્રોલ અને ડિઝલ મેળવવામાં કોઇ હાડમારીનો સમાનો ના કરવો પડે એટલે એક સિફ્ટમાં પેટ્રોલ-ડિઝલનું વેચાણ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.
મંગળવારે સવારે હડતાળને સમેટી લેતા પેટ્રોલપંપ ધારકોએ જણાવ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલી માંગોને સ્વિકારી લેવામાં આવી છે. પેટ્રોલપંપ ધારકો દ્વારા ખર્ચમાં થઇ રહેલા વધારાના પગલે કમિશનમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી. પેટ્રોલપંપ ધારકો દ્વારા હડતાળ સમેટી લેવામાં આવતા ખેલૈયાઓમાં આનંદની લહેરકી છવાઇ ગઇ છે. તો વાહન ચાલકોએ હાડમારીનો સામનો નહીં કરવો પડે તે બદલ રાહતનો શ્વાસ લીધો છે.
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી












Click it and Unblock the Notifications
