રવિન્દ્ર જાડેજાની બહેન નૈનાબા કરણી સેના સાથે જોડાઈ, ગુજરાત મહિલા પ્રભારીની જવાબદારી
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નૈનાબા કરણી સેના સાથે જોડાઈ ગઈ છે. કરણી સેનાએ તેમને ગુજરાત મહિલા પ્રભારીની જવાબદારી સોંપી છે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નૈનાબા કરણી સેના સાથે જોડાઈ ગઈ છે. કરણી સેનાએ તેમને ગુજરાત મહિલા પ્રભારીની જવાબદારી સોંપી છે. આ અવસરે તેમને સમુદાયની મહિલાઓ માટે કામ કરવાનું વચન આપ્યું છે. રવિન્દ્ર જાડેજાની બહેન નૈનાબા પહેલા કોંગ્રેસ સાથે પણ જોડાઈ ચુકી છે અને રાજકારણ પછી સમુદાય સાથે જોડાઈને તેમને ડબલ જવાબદારી નિભાવવાનો સંકલ્પ કર્યો છે.

પત્ની રીવાબા પણ કરણી સેના સાથે જોડાઈ ચુકી છે
આપને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પણ ઓક્ટોબર 2018 દશેરા અવસરે કરણી સેના સાથે જોડાઈ ચુકી છે. તેઓ હાલમાં મહિલા અધ્યક્ષની જવાબદારી નિભાવી રહી છે. એટલું જ નહીં પરંતુ તે પ્રધાનમંત્રી મોદીને તરત મળ્યા પછી જોડાઈ હતી. હજુ સુધી ભાજપમાં રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા ને કોઈ ખાસ મોટી જવાબદારી નથી આપવામાં આવી.

રીવાબા એ કહ્યું હતું કે, પીએમ મોદી પ્રેરણા સ્ત્રોત
રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ ભાજપ જોઈન કરતા સમયે કહ્યું હતું કે પીએમ મોદી તેમના માટે પ્રેરણા સ્ત્રોત છે, અને તેમના કારણે જ તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે ભાજપ સાથે જોડાઈને તેઓ પોતાના સમુદાયની સાથે સાથે દેશ માટે પણ સારા કામ કરી શકશે.

રવિન્દ્ર જાડેજડા અને રીવાબા
બંનેના લગ્ન રવિન્દ્ર જાડેજડા અને રીવાબા સોલંકીના લગ્ન 17 એપ્રિલ 2016 માં થયો હતો. લગ્નના રિવાજો ગુજરાતના રાજકોટમાં સીજન્સ હોટલમાં કરવામાં આવ્યા હતા. રીવા જીમનગરના એક સ્થાનિક કોન્ટ્રાક્ટરની પુત્રી છે. રીવાનો પરિવાર રાજકોટના કાલાવડ રોડ સ્થિત સરિતા વિહાર સોસાયટીમાં રહે છે. રીવા માતાપિતાની એકમાત્ર સંતાન છે. તેમની મા પ્રફૂલ્લાબા રાજકોટ રેલવેમાં કામ કરે છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
