Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પરષોત્તમ રૂપાલાને મળી રાહત, ક્ષત્રિય સમાજ પર નિવેદન એ...

Parshottam Rupala: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી (DEO) પ્રભાવ જોષીએ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીને આપેલા અહેવાલમાં જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ લગભગ બે અઠવાડિયા પહેલા કરેલી નિવેદન આદર્શ આચાર સંહિતા (MCC)નો ભંગ કરતી નથી.

ક્ષત્રિય સમાજ અંગેના વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજ્યવ્યાપી વિવાદ વકર્યો છે, ક્ષત્રિય સમુદાય દ્વારા પરષોત્તમ રૂપાલાની ત્રણ માફી વાર માંગવા છતાં રાજકોટની બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે.

અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ મીડિયાને જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલા દ્વારા MCC ઉલ્લંઘનની ફરિયાદ ગયા અઠવાડિયે મળી હતી. આ ફરિયાદ રાજકોટ ડીઈઓને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવી હતી. આ રિપોર્ટમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, MCCની કોઈ જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી.

Parshottam Rupala

આ ત્રણ મુખ્ય મુદ્દાઓ સમજાવે છે કે, શા માટે ટિપ્પણીઓ MCC નું ઉલ્લંઘન કરતી નથી.

  • પ્રથમ - ભાષણ ચૂંટણી રેલી દરમિયાન નહીં, પરંતુ ખાનગી કાર્યક્રમમાં આપવામાં આવ્યું હતું.
  • બીજું - પરષોત્તમ રૂપાલાએ તેમના ભાષણમાં કોઈ જાતિ કે સમુદાયનો ખાસ ઉલ્લેખ કર્યો નથી; તેના બદલે, તેમણે મહારાજા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે, જે કોઈ ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ નથી.
  • ત્રીજું - પરષોત્તમ રૂપાલાના ભાષણે હિંસા ભડકાવી ન હતી. જોકે, આ અંગેની કાર્યવાહી હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X