આજે યોજાનાર તલાટીની પરીક્ષામાં 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે
આજે તલાટીની 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં 2697 કેન્દ્રો પર 28,814 વર્ગ ખંડોમાં પરીક્ષા યોજાશે. પરીક્ષામા કોઇ પણ પ્રકારની ગેરરીતિ ના થાય તેને લઇને કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

પરીક્ષા 12:30 થી 1:30 વાગ્યા સુધી એખ કલાક યોજાશે ઉમેદવારે 11:55 વાગ્યે પરીક્ષા ખંડમાં પ્રવેશ લઇ લેવાનો લેશે. આ સાથે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમરાથી સર્વેલન્સ પણ કરવામાં આવશે. સાથે વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રકારની ડિજિટલ ગેઝેટ પોતાની સાથે લઇ જઇ શકશે નહી. તેમજ પોત બુટ ચપલ પણ વર્ગ ખંડની બહાર ખાઢવાના રહેશે.
રાજ્યમાં યોજાનાર પકીક્ષાને લઇને 17 લાખ જેટલા ઉમેદવારો નોધાયા હતા. પરંત તેમાથી જ્યારે ભરતી બોર્ડ દ્વારા કન્ફોર્મેશન મંગાવામાં આવ્યા તો તેમાથી 8 લાખ 65 હજાર જેટલા ઉમેદવારોએ જ કન્ફોર્મેશન આપતા તેટલા ઉમેદવારો પુરતી જ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને સરકારની મશીનરીનો બગાડ ના થાય .
પરીક્ષાને લઇને રાજ્યમાં એસટી વિભાગ અને રેલવે દ્વારા વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોચવામાં કોઇ તકલીફનો સામનો ના કરવો પડે. રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગની સાથે સાથે રેલવેને પણ પત્ર લખીને પરીક્ષાને ધ્યાનમાં રાખીને વધારાની ટ્રેન દોડવા માટે ભલાણ કરતો પત્ર લખવામા આવ્યો હતો.
-
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ










Click it and Unblock the Notifications
