સુબ્રમણ્યમ સ્વામીએ સોમનાથની લીધી મુલાકાત
ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામી તેના પરિવાર સાથે આજે અચાનક ગુજરાતના પ્રવાસે આવી પહોચ્યા હતા. તેમણે ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથની મુલાકાત લીધી હતી
ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામી તેના પરિવાર સાથે આજે અચાનક ગુજરાતના પ્રવાસે આવી પહોચ્યા હતા. તેમણે ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથની મુલાકાત લીધી હતી અને સોમનાથની મધ્યહન આરતીમાં પણ જોડાયા હતા. ત્યારે તેમણે ભાજપ સરકાર પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું, જે પક્ષની સરકાર કેન્દ્રમાં છે તેને નોટા કરતા પણ ઓછા મત મળે છે. એ વાત ચિંતાની છે.

નોંધનીય છે કે, તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ તેમની આર.કે. નગરની સીટ ખાલી હતી. તેની ચૂંટણીની મતગણતરી રવિવારે થઈ રહી હતી. જેમાં કુલ 38180 વોટોની ગણતરી થઈ હતી. જેમાં સૌથી આગળ દિનાકરણને 20298 મતો હતા. જ્યારે ભાજપને માત્ર 220 મતો જ મળ્યા હતા જે નોટાના મત કરતા પણ ઓછા હતા. આ વાતને લઈને સુબ્રમણ્મ સ્વામીએ તેના પર ચિંતા વ્યક્ત કરી હતી.
More From
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?










Click it and Unblock the Notifications
