Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ration Card KYC : હવે આ લોકોને રાશનકાર્ડમાં મફત અનાજ નહીં મળે, કરવુ પડશે આ કામ

Ration Card KYC : સુરેન્દ્રનગર જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કેવાયસી ન કરાવનારા રાશનકાર્ડ ધારકોને અનાજ નહીં મળે.

આ નિર્ણયથી KYC ન કરાવેલા ગ્રાહકો સસ્તા અનાજથી વંચિત રહેશે. આવા ગ્રાહકોને વહેલી તકે કેવાયસી કરાવવા જણાવાયુ છે.

Ration Card KYC

KYC પ્રક્રિયા પુરી ન થવાના કારણે સુરેન્દ્રનગર વહિવટી તંત્રે નિર્ણય કર્યો છે કે સસ્તા અનાજની દુકાનોમાંથી કેવાયસી વગર અનાજ આપવામાં આવશે નહીં. સસ્તા અનાજના દુકાનદારોને પણ આ અંગે સૂચના આપવામાં આવી છે.

જિલ્લાની તમામ રાશનકાર્ડ ધારકોએ કેવાયસી કરાવવું જરૂરી છે અને તંત્ર દ્વારા તમામને કચેરીઓમાં જઇને કેવાયસી પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.

E-KYC મોબાઈલથી કેવી રીતે કરશો?

  • ફૂડ એન્ડ લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • Ration Card KYC Online ઓપ્શન શોધો અને ક્લિક કરો.
  • ફોર્મ ઓપન થતાં પરિવારના બધા સદસ્યોના નામ અને રેશન કાર્ડ નંબર દાખલ કરો.
  • Capture Code ભરો અને આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરો.
  • વેરિફિકેશન પ્રોસેસ શરૂ થશે અને E-KYC પૂર્ણ કરવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે.
  • બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ થયા પછી પ્રોસેસ બટન ક્લિક કરો.

E-KYC માટે જરૂરી દસ્તાવેજો

  • રાશનકાર્ડ (Ration Card)
  • આધાર કાર્ડ (Aadhar Card)
  • રેશન કાર્ડ ધારક ભારતીય નાગરિક હોવો જોઈએ

આ પ્રક્રિયાને પૂર્ણ કર્યા બાદ રાશનકાર્ડ ધારક સસ્તા અનાજ મેળવવા માટે પાત્ર બનશે. તેથી તમારે તરત જ KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X