સ્વાઇન ફ્લૂ: જામનગરમાં વધુ એક મોત, રાજ્યમાં મૃત્યુઆંક 116

દિવસેને દિવસેને ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કાળો કેર વર્તાઇ રહ્યો છે. જેના પગલે લોકો ટપોટપ મોત નિપજી રહ્યા છે. જોકે તંત્ર તેની સામે શું પગલા લઇ રહ્યું છે તે એક પ્રશ્ન છે.
જામનગરમાં કૂલ બે દર્દીઓ પોઝિટિવ મળ્યા છે, જ્યારે 18 શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી જામનગરમાં સ્વાઇનફ્લૂના કારણે મરનારાઓની સંખ્યા 13 સુધી પહોંચી ગઇ છે. જ્યારે સમગર્ય રાજ્યમાં આ મૃત્યુઆંક 116 થઇ ગયો છે.
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ












Click it and Unblock the Notifications
