સ્વાઇન ફ્લૂ: જામનગરમાં વધુ એક મોત, રાજ્યમાં મૃત્યુઆંક 116

દિવસેને દિવસેને ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કાળો કેર વર્તાઇ રહ્યો છે. જેના પગલે લોકો ટપોટપ મોત નિપજી રહ્યા છે. જોકે તંત્ર તેની સામે શું પગલા લઇ રહ્યું છે તે એક પ્રશ્ન છે.
જામનગરમાં કૂલ બે દર્દીઓ પોઝિટિવ મળ્યા છે, જ્યારે 18 શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી જામનગરમાં સ્વાઇનફ્લૂના કારણે મરનારાઓની સંખ્યા 13 સુધી પહોંચી ગઇ છે. જ્યારે સમગર્ય રાજ્યમાં આ મૃત્યુઆંક 116 થઇ ગયો છે.












Click it and Unblock the Notifications
