સાબરમતી જેલ સુરંગ: આરોપીઓએ ખોદી હતી 214 ફુટ લાંબી સુરંગ

ક્રાઇમ બ્રાંચના ડીસીપી હિમાંશું શુક્લએ જણાવ્યું હતું કે 'ક્રાઇમ બ્રાંચ અને શહેરના ફાયર બ્રિગેડ વિભાગ દ્રારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે આ લગભગ 214 લાંબી હતી. ' સંયુક્ત પોલીસ કમિશનર એક કે શર્માએ કહ્યું હતું કે 'આરોપીઓએ 26 ફુટના અંતરે પથ્થર મુક્યો હતો અને તેને માટી વડે ચોંટાડી દિધો હતો. જ્યારે ખબર પડી કે સુરંગ જેલની દિવાલની બહાર સુધી ફેલાયેલી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ આરોપીઓની બીજી ટુકડી સાથે કરવામાં આવેલી પુછપરછ દરમિયાન આ ખુલાસો થયો છે જો સુરંગની જાણ ન થતી યો આરોપીઓ એક અઠવાડિયામાં ફરાર થઇ જતા.
એ કે શર્માએ જણાવ્યું હતું કે આ પ્રકારની લાંબી સુરંગ જેલ અધિકારીઓની મિલીભગત વિના અને જમવાના વાસણો, લાકડી અને ઓજારોથી ખોદી શકાય નહી અને આ સંભવ છે જેલ અધિકારીઓએ આરોપીની સલાહ આપી હોય કે તે પોલીસને જાણ કરે કે આ ફક્ત 26 ફુટ લાંબી અને 16 ફુટ ઉંડી છે.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી










Click it and Unblock the Notifications
