TET-TAT ઉમેદવારોનું આંદોલન સફળ, સરકારે 3 મહિનામાં શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી
ગાંધીનગરમાં TET-TAT ઉમેદવારોનું આંદોલન સરકારને ઝુકાવવામાં સફળ રહ્યું છે. ગુજરાત સરકારે 3 મહિનામાં ભરતી કરવાની જાહેરાત કરી છે.
ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા બાદ સરકાર એક્શનમાં આવી છે. ઉમેદવારોના વિરોધને જોતા સરકારે ભરતી કરવાની જાહેરાત કરી દીધી છે.

આ નિર્ણય આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયો છે. મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી તેમાં સરકારે આ નિર્ણય લીધો છે.
ગુજરાતમાં 7500 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રકિયા 3 મહિનાના સમયગાળામાં પુર્ણ કરી દેવામાં આવશે.
સરકારના નિર્ણય અનુસાર, ટેટ 1-2 ના પાસ ઉમેદવારો માટે નિયમ બનાવી ભરતી કરવામાં આવશે. જણાવી દઈએ કે, ગુજરાતમાં 80 હજાર જેટલા શિક્ષકોની ઘટ છે અને સરકાર સતત લાંબા સમયથી ભરતી નથી કરી રહી. આ જ કારણ છે કે ઉમેદવારો રસ્તા પર ઉતરવા માટે મજબુર બન્યા છે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
