મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીના મંદિરની આરતીમાં થયા સહભાગી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં આરતી કરી નાગરિકોના સુખ-શાંતિ-સમૃદ્ધિ અને રાજ્યના વિકાસ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાતને વાવાઝોડાના સંકટમાંથી હેમખેમ ઉગારવા બદલ ઈશ્વરનો પાડ માનતા જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈના સાથ-સહકારથી રાજ્ય સરકાર અને પ્રજાજનોએ વાવાઝોડાની આફત સામે એક ટીમ બનીને કામ કર્યું છે.
મંદિરના પરંપરા અનુસાર મુખ્યમંત્રી રજની પહિંદવિધિ કરતા હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વિધિમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી દ્વારા ચાંદીની સાવેણીથી રથની સફાઇ કરી હતી.

More From
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
