તુલસી કેસમાં કોર્ટનો આદેશ : 29મીએ 14 આરોપીઓને રજૂ કરો

તુલસી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ અમદાવાદની સ્પે. સીબીઆઇ કોર્ટમાં હાઇકોર્ટના આદેશ અનુસાર ચાર્જશીટ રજૂકરી હતી. કોર્ટે ચાર્જશીટના તમામ પેપરોની ચકાસણી કરવાનો આગ્રહ રાખીને આ કેસની આગામી મુદત ૧૦ ઓક્ટો.ના રોજ રાખી હતી. બીજી તરફ આ કેસમાં અમિત શાહ સહિતના કેટલાક આરોપીઓએ સીઆરપીસીની કલમ ૧૯૭ મુજબ કરેલી અરજી કરી હતી. આ અરજી પર સ્પે. સીબીઆઇ કોર્ટ શુક્રવારે સુનવણી હાથ ધરશે.
અમિત શાહને તુલસી એન્કાઉન્ટર કેસમાં મુખ્ય કાવતરાખોર દર્શાવીને સીબીઆઇએ આરોપી નંબર વન બતાવ્યા છે. અમિત શાહ ગત શુક્રવારે જ બે વર્ષ બાદ ગુજરાત પરત આવ્યા છે. ત્યારે જ સોહરાબુદ્દીન સાથે જ જોડાયેલા તુલસી કેસમાં સીબીઆઇ દ્વારા અમદાવાદની કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઇ હતી. તેથી કાનૂની જોગવાઇ મુજબ તેમની તુલસી કેસમાં પણ ધરપકડ નિશ્ચિત જણાતી હતી.
તુલસી કેસમાં અમીત શાહ તેમજ આરોપી પોલીસ અધિકારીઓ ગીથા જોહરી, આર. કે. પટેલ, ઓ.પી.માથુર, પી.સી.પાંડે વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સીબીઆઇ કોર્ટ દ્વારા ચાર્જશીટ રજૂ કર્યા બાદ આ કેસમાં પોલીસ અધિકારીઓની ધરપકડ ટાળવા માટે કાનૂની દાવપેચ ખેલતા વકીલોએ સીઆરપીસીની કલમ ૧૯૭ આગળ ધરીને એવી રજૂઆત કરી હતી કે, સરકારની પૂર્વ મંજૂરી વગર જાહેર સેવકોની ધરપકડ થઇ શકે નહીં.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું












Click it and Unblock the Notifications
