'નરેન્દ્ર મોદી પર અમેરિકાનું વલણ બદલાશે નહી' : કોંગ્રેસ

ઇલિનાઇસના રિપબ્લિકન સાંસદ એરોન શોકના નેતૃત્વમાં અમેરિકન પ્રતિનિધિમંડળે ગુરૂવારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળના સભ્યોએ નરેન્દ્ર મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું છે. વર્ષ 2002ના ગુજરાતના કોમી રમખાણોને લઇને 2005થી નરેન્દ્ર મોદીને વીઝા આપ્યો નથી.
અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવ્યો હતો કે ચારેય અમેરિકન સાંસદ અને કેટલાક ઉદ્યોગપતિઓ ભાજપના ઓવરસીઝ ફ્રેંડસના સમૂહ તરીકે અહીં આવ્યાં હતા અને એવો માહોલ બનાવવામાં આવ્યો જેમ કે અમેરિકન શિષ્ટમંડળ આધિકારીક યાત્રા પર છે અન અમેરિકી સરકારે પોતે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે.
તેમને કહ્યું હતું કે પીઆરની કવાયદમાં આ ધારણા બનાવવામાં આવી હતી કે નરેન્દ્ર મોદીને અમેરિકન સરકારે વીઝા આપી દિધા છે. પરંતુ સચ્ચાઇ બદલવા માટે લોબિંગના માધ્યમથી વારંવાર પ્રયત્નો કર્વા છતાં ફક્ત પૂર્વવર્તી અમેરિકી વહિવટી નહી પરંતુ ઓબામા વહિવટી તંત્રએ પણ નરેન્દ્ર મોદીને વીઝા આપવાના મુદ્દે પોતાનું વલણ બદલ્યું નથી. અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ રાજ્યની જનતાએ ગેરમાર્ગે દોરવી ન જોઇએ અને પોતાની છબિ બનાવવા માટે સરકારી સંસાધનોના ખર્ચા બંધ કરવા જોઇએ.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
