'સીમા પાર હૈદર અને અંજુની સ્ટોરીથી કનેક્ટ...', ક્રોસ બોર્ડર લવ સ્ટોરી પર શુ બોલ્યા સની દેઓલ
બોલીવૂડ અભિનેતા સની દેઓલ અત્યાર પોતાની આવનાર ફિલ્મ ગદ્દર 2 ને લઇને ચર્ચામા છે. ફિલ્મ 11 ઓગસ્ટની સિનેમાધરોમાં રિલીઝ થનાર છે. સની દેઓલની આ ફિલ્મ ક્રોસ બોર્ડર લવ સ્ટોરી પર આધારીત છે. અત્યાર ક્રોસ બોર્ડર લવ સ્ટોરીની ઘણી ચર્ચામાં છે.

પાકિસતાનથી પોાતના પ્રેમી માટે ભારત આવેલ સીમા હૈદર અને પોતાના પ્રેમીને મળવા માટે ભારતથી પાકિસ્તાન પહોચી અંજુની સ્ટોરી સોશિયલ મીડિયામાં છવાયેલી છે. એવામાં સની દેઓલ સીમા હૈદર અને અજુની ક્રોસ બોર્ડર સ્ટોરી પર પોતાની પ્રતિક્રિયા આપી હતી .
એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સની દેઓલે કહ્યુ કે, સીમા હૈદર અને અંજુની પ્રેમ કહાની સાથે કોઇ જડાવ અનુભવ નથી કરતા તે તેમની લવ સ્ટોરીને ફેક નથી કહેતા બસ તે આ પ્રકારની એપ અને ડેટિગથી કનેક્ટ નથી થતી.
ઇટરવ્યુમાં ક્રોસ બોર્ડર લવ સ્ટોરી પર પોતાનો મત આપતા સની દેઓલે કહ્યુ કે, આજકાલ લોકો એપ્સ દ્વારા એક બીજા સાથે એક બીજાને ઓળખે છે. ડેટ કરે છે. પરંતુ પહેલા આવુ નહોતુ. હવે ટેક્નોલોજી બદલી ગઇ છે. આપણે તેના પર વધારે વિશ્વાસ ના કરવો જોઇએ. તેનો હુ ક્રિટિસાઇજ નથી કરોત'
સની દેઓલે આગળ વધારે જણાવ્યુ હતુ કે, "અતયાર ટીવી ન્યુઝ ચેનલોમાં સીમા હૈદર અને અંજુની સ્ટોરી ચાલી રહી છે. હુ તેના સાથે કનેક્ટ નથી કરી શક્તો. પરંતુ મે તેને જોઇને મારા મનમાં કોઇ ધારણા પણ નથી બનાવી આજે દરેક વસ્તુ ખબર સીમા હૈદરની સ્ટોરી છે. મારા માટે બસ એટલા સુધી જ સીમિત છે.












Click it and Unblock the Notifications
