બ્રાહ્મણ ઉમેદવારોને ટીકિટ નહીં આપનાર પાર્ટીને હરાવીશું : બ્રહ્મસમાજ

બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ને ધ્યાનમાં રાખીને આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં ૫૦ બેઠકો પર બ્રહ્મસમાજ પ્રભાવશાળી ફેક્ટર છે. ગુજરાતમાં ૧૮૨ પૈકી ૧૩૨ બેઠકો પર બ્રાહ્મણ મતદારો અસરકારક પરિબળ છે. જ્યારે ૫૦ બેઠકો એવી છે જેમાં ૨૦ હજારથી વધુ બ્રાહ્મણ મતદારો છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક મણીનગરમાં ૫૯૫૦૦ બ્રાહ્મણ મતો છે.
ગુજરાતમાં બ્રાહ્મણસમાજ અસંગઠિત હોવાના કારણે રાજકીય પક્ષો બ્રાહ્મણ મતને નજરઅંદાજ કરી પક્ષમાં સ્થાન કે ટિકિટ ફાળવણીમાં ધ્યાને લેતા નથી. બદલાયેલા સંજોગોમાં હવે બ્રહ્મસમાજ એક થઈને રાજકીય અવગણના સામે લાલ આંખ કરશે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
