For Quick Alerts
For Daily Alerts
રાજકોટઃ ચાર પુત્રી સાથે માતાનું અગ્નિસ્નાન, 3નાં મોત
મળેલી માહિતી અનુસાર, ચાર પુત્રીઓ સાથે અગ્નિસ્નાન કરનાર મહિલાએ જણાવ્યું છે કે તેના પતિ દ્વારા અવાર-નવાર ત્રાસ ગુજારવામાં આવતો હતો અને આ ત્રાસથી કંટાળીને તેણે આ દુઃખદ પગલું ભર્યું છે. મહિલાના પિતાએ પણ એવું નિવેદન આપ્યું છે કે તેના જમાઇ દ્વારા તેની દિકરી પર ત્રાસ ગુજારવામાં આવતો હતો.
બીજી તરફ મહિલાના પતિએ એવું નિવેદન આપ્યું છે કે, ચાર પુત્રીઓ અને મહિલાને વિજ કરન્ટ લાગ્યો છે. તમામના અલગ-અલગ નિવેદનથી બનાવની સાચી હકિકત બહાર આવી રહી નથી. પોલીસે ઘટતી તપાસ પ્રક્રિયા હાથ ધરી છે.
Comments
rajkot married women daughter husband died critical burn રાજકોટ પરિણીત મહિલા પુત્રી પતિ મૃત ગંભીર સળગવું
English summary
Vadia a village of Rajkot, married women burnt with her four daughter due to mischief with her husband. three of four daughter died and women and one daughter is critical.