For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટઃ ચાર પુત્રી સાથે માતાનું અગ્નિસ્નાન, 3નાં મોત

By Super
|
Google Oneindia Gujarati News

rajkot
રાજકોટ, 21 ઑક્ટોબરઃ રાજકોટ જિલ્લાના વડીયા ગામે રવિવારે હસતાં-મરતાં પરિવારમાં માતમનો માહોલ ત્યારે છવાઇ ગયો જ્યારે એક માતાએ પોતાની ચાર પુત્રો સાથે અગ્નિસ્નાન કરી લીધું. જેમાં ત્રણ પુત્રીઓના મોત નિપજ્યા છે જ્યારે માતા અને એક પુત્રીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

મળેલી માહિતી અનુસાર, ચાર પુત્રીઓ સાથે અગ્નિસ્નાન કરનાર મહિલાએ જણાવ્યું છે કે તેના પતિ દ્વારા અવાર-નવાર ત્રાસ ગુજારવામાં આવતો હતો અને આ ત્રાસથી કંટાળીને તેણે આ દુઃખદ પગલું ભર્યું છે. મહિલાના પિતાએ પણ એવું નિવેદન આપ્યું છે કે તેના જમાઇ દ્વારા તેની દિકરી પર ત્રાસ ગુજારવામાં આવતો હતો.

બીજી તરફ મહિલાના પતિએ એવું નિવેદન આપ્યું છે કે, ચાર પુત્રીઓ અને મહિલાને વિજ કરન્ટ લાગ્યો છે. તમામના અલગ-અલગ નિવેદનથી બનાવની સાચી હકિકત બહાર આવી રહી નથી. પોલીસે ઘટતી તપાસ પ્રક્રિયા હાથ ધરી છે.

English summary
Vadia a village of Rajkot, married women burnt with her four daughter due to mischief with her husband. three of four daughter died and women and one daughter is critical.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X