It's Megic: મોદીના એક આઇડિયાએ લખી વિકાસની નવી ગાથા

અમદાવાદ કેમિકલ અને ડાઇઝ મેન્યુફેક્ચરિંગનું હબ છે. આ ઇન્ડસ્ટ્રી પર્યાવરણ માટે મોટો ખતરો ગણવામાં આવે છે. પરંતુ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેંટ ઇસ્ટેટના ઉદ્યોગપતિઓએ આ ખતરા સામે મુકાબલો કરવા માટે ખૂબ તૈયારો કરી છે. નરોડા, વટવા, ચાંગોદર, ઓઢવ, નારોલ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં મોટાપાયે ગ્રીન પ્લાન્ટ બનાવવામાં આવ્યાં છે. આ સ્થળોએ પ્રદુષિત પાણીને સ્વચ્છ કરવા માટે મોટાપાયે રોકાણ કરવામાં આવ્યું છે.
પ્રદુષણ રોકવા માટે ઇન્ડસ્ટ્રીના ઇમાનદાર પ્રયત્નનું પરિણામ છે કે ગત થોડા વર્ષો પહેલાં અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારમાં 90 ટકા સુધી પ્રદુષણ ઓછું થયું છે. પરંતુ આજથી 10 વર્ષ પહેલાં અમદાવાદની તસ્વીર કંઇક અલગ હતી. ભૂરેલાલ કમીટીએ અમદાવાદને દેશનું સૌથી પ્રદુષિત શહેર કહ્યું હતું. પરંતુ ઇન્ડસ્ટ્રીએ અમદાવાદની આ છબિને સુધારી અને સાબિત કરી દિધું ક સરકારની મદદ વિના પણ પોતાના દમ પર મોટા કામ કરી શકાય છે.
પ્રદુષણની સાથે સાથે ઉદ્યોગપતિઓએ એક લડાઇ લડવાની હતી. ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતી ખુબ ખરાબ હતી. ઉદ્યોગપતિઓ ત્યાં સુધી કહે છે કે રસ્તાઓની સ્થિતી એટલી ખરાબ હતી કે તેમને વિદેશી કંપનીઓને પોતાની મેન્યુફેક્ચર યુનિટ બતાવવામાં પણ શરમ આવતી હતી પરંતુ ગત બે વર્ષોમાં આ દિશામાં ખુબ મોટાપાયે કામ થયું. ઇન્ડસ્ટ્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે મળીને ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટના રસ્તા બનાવી વિકાસની નવી ગાથા લખી. આજે સુધરેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પરિણામ છે કે બધા ઔદ્યોગિક વિસ્તારોમાં બિઝનેસ 20 ટકાના ગ્રોથ સાથે વધી રહ્યો છે. એમાં કોઇ શક નથી કે અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અને તેથી રોકાણકારોને આકર્ષવા માટે વધારે મહેનત કરવી પડતી નથી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
