મોદીની ત્રિચી રેલી સામે વિરોધ પ્રદર્શન, 200 લોકોની ધરપકડ
ત્રિચરાપલ્લી, 26 સપ્ટેમ્બર : તમિળનાડુના ત્રિચીમાં આજે યોજનારી નરેન્દ્ર મોદીની રેલીની સામે પ્રદર્શન શરૂ થઇ ગયું છે. ઘણા સંગઠન મોદીની આ રેલીની સામે પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસે પ્રદર્શન કરી રહેલા 200 લોકોની ધરપકડ કરી લીધી છે.
ભાજપાના વડાપ્રધા પદના ઉમેદવાર બન્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતમાં આજે પોતાની પહેલી રેલીને સંબોધવા જઇ રહ્યા છે. માટે તેમની લોકપ્રિયતાને ધ્યાનમા રાખતા તેમની રેલીમાં સામેલ થવાની ફીસ 10 રૂપિયા રાખવામાં આવી છે.

મોદીએ સવારે પ્રસિદ્ધ પદ્મનાભસ્વામી મંદિરમાં મસ્તક ટેકવીને આશિર્વાદ લીધા હતા. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટરથી કોલ્લમ જિલ્લાના વલ્લિકવુમાં માતા અમૃતાનન્દમયી મઠ જવા માટે રવાના થયા હતા.
More From
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
