દિલ્હીમાં ફેક્ટ્રીમાં લિફ્ટમાં ટેક્નીકલ ખામી સર્જાઇ, 3 સફાઇ કર્મચારીઓની મોત
દિલ્હીમાં 3 સફાઇકામદારોના લીફ્ટ તુટી પડતા કમકમાટી ભરેલા મોત થયા હતા. પોલીસ ઘટના સ્તળે પહોચીને તપાસ હાથ ધરી હતી.
દિલ્હીમાં નારાયણી વિસ્તારમાં ત્રણ સફાઇ કર્મચારીઓની મોત થઇ હતી. ગુટખા કંપનીમાં ત્રણ સફાઇ કાર્મચારીઓની ત્યાર મોત થઇ હતી જ્યારે તે લિફ્ટમાં હતા. લિફ્ટમાં ટેકનીકલ ખરાબી આવતા તે તુટી પડી હતી. જેમા ત્રણેય લોકોની મોત થઇ ગઇ હતી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

શનિવારે દિલ્હીના સદર બજારમા મોટો વિસ્ફોટ થઇ ગયો હતો પાણીની પાઇપલાઇન ફાટવાને લીધે એક વ્યક્તિની મોત થઇ હતી. આ દર્ઘટનાનું કારણ જાણવા નથી મળ્યુ. ફાયર અધિકારીઓએ કહ્યુ હતુ કે, એવુ લાગી રહ્યુ છે કે, એવુ લાગી રહ્યુ છે બિલ્ડીંગનો એક ભાગ તુટી પડ્યો છે કેમ કે, આગ નથી લાગી દિલ્હી પોલીસે કહ્યુ છે કે, ઘટનામાં કોઇ વિસ્ફોટ નથી થયો. તેમણે કહ્યુ કે, અમે ઘટનાના કારણોની તપાસ કરી રહ્યા છીએ.
શનિવારે સાંજે 6.20 વાગ્યે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ત્યાર બાદ ઘુળની ડમરી ફેલાઇ ગઇ હતી. ઘટના કુતુબ રોડ ની દુકાન નંબર 872 પર સૂચના મળતા જ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોચી હતી.












Click it and Unblock the Notifications
