Rajsthan Earthquake: બીકાનરમાં 4.2 ની તિવ્રતાનો અનુભવાયો ભૂકંપના ઝટકા
Rajsthan Bikaner Earthquake News: રાજ્સ્થાનના બીકાનેરમાં રવિવારે 26 માર્ચે 4.2 ની તીવ્રતાનો ભૂકપ આવ્યો હતો. ભૂકંપ રાત્રે અંદાજે 2:16 વાગ્યે આવ્યો હતો. ભૂકંપની 8 કિલોમીટર ઉડાઇ પર માપવામાં આવ્યો હતો. હાલમાં મળતી જાણકારી અનુસાર ભૂકપના લીધે કોઇ જ પ્રકારની જાન માલને નુક્સાન નથી થયુ. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ ટ્વીટ કરીને જણાવ્યુ હતુ. કે, રિક્ટેર સ્કેલ પર ભૂકપની તીવ્રતા 4.2 હતી. ભૂકપની અક્ષાંશ 28.40 અને લંબાઇ 68.06 ઉંડાઇ હતી.

રાજસ્થાનના બીકાનેર સિવાય 26 માર્ચે તડકે અરુણાચલ પ્રદેશના ચાંગલાંગમાં 3.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફઓર સીસ્મોલોજીએ જણાવ્યુ હતુ કે, ભૂકંપની ઉડાઇ 78 કિલો મીટર હતી. જો કે તેમા પણ કોઇ પણ પ્રકારના નુક્સાનની કોઇ ખબર નથી.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ આ પહેલા જાણકારી આપી હતી. 25 માર્ચે 4.0 તીવ્રતાનો ભૂકંપ મ્યાનામારમાં આવ્યો હતો ભૂંકપ મ્યાનમારમાં બર્માના ઉત્તરમાં 10 કિમી અને 106 ની ઉડાઇ પર આવ્યો હતો . આ સિવાય શુક્રવારે સવારે બે રાજ્યો છતીસગઢ અને મધ્યપ્રેદશમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. શુક્રવારે સવારે 10:30 વાગ્યે મધ્યપર્દેશના ગ્લાવિયર પાસે 4.0 તીવ્રતાનો ભૂંકપ અનુભવાયો હતો.
-
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ







Click it and Unblock the Notifications
