Telangana મુલુગુમાં મુત્યાલા ધારા ઝરના પાસે 40 કરતા વધારે પર્યટક ફસાયા, ઘટના સ્થળે NDRF ની ટીમ હાજર
બુધવારે તેલંગાણાના મુલુગુના વેકટપુરમ મંડલના વીરભદ્રવરમ ગામ પસે મુત્યુલધારા ઝરણાની આસપાસ ગાઢ જંગલમાં 40 લોકો કરતા વધારે પર્યટક ફંસાય ગયા હતા. રાહત અને બચાવની ટીમ ઘટના સ્થળે હાલર છે. પરંતુ ભારે વરસાદને કારણે બાધા ઉત્પન થઇ રહી છે.

મુખ્ય સડકથી લઇને કિલોમી્ટર દુર મુત્યલાધારા ઝરણા, ફક્ટ ટ્રેકટર કે અન્યુ ઉપયુક્ત વાહનો દ્વારા જ પહોચી શકાય છે. સૂત્રો પાસેથી મળતી મહિતી અનુસાર પર્યટક પોતાની પ્રાકૃતિક સંુદરતા માટે જાણીતા આ વિસ્તાર જોવા માટે ચાર કારમાં આવ્યા હતા .
ભારે વરસાદ બાદ તે લોકો ફસાય ગયા હતા. સ્થાનિક પોલીસ હવે તેમના બચાવ પ્રયાસોમાં લાગી છે. જો કે, જંગલમાં કઠીન વિસ્તાર અને યોગ્ય રસ્તાના અભાવના કારણે પ્રયાસોમાં વિધ્ન આવે છે. લગાતાર ભારે વરસાદે તેને વધારે કઠીન બનાવી દિધુ હતુ.
રિપોર્ટથી ખબર પડે છે કે, પર્યટક પર્યાપ્ત આશ્રયના અભાવમાં ઝરણા અને નદીની વચ્ચે ફસાય ગયા હતા. સ્થિતિ વધારે ખતરનાક થઇ ગઇ હતી. કેમ કે, તે ક્ષેત્ર જંગલી જાનવરોના ઘરના રુપમાં જણીતુ છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા




Click it and Unblock the Notifications
