બેંગ્લુરુમાંથી 48 કરોડ રૂપિયા, 1.07 કરોડ રૂપિયાની નવી નોટો જપ્ત
આવકવેરા વિભાગે એક બુલિયન ડીલરો અને જ્વેલરો પાસેથી આશરે 48 કરોડ રૂપિયાની અઘોષિત આક જપ્ત કરી છે અને સાથે જ 1.07 કરોડ રૂપિયાની નવા નોટો પણ જપ્ત કરવામાં આવી છે. આખી બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
આકવેરા વિભાગે બેંગલુરુમાં બુલિયન ડીલરો અને જ્વેલર્સ પાસથી 48 કરોડ રૂપિયાની અઘોષિત આવક જપ્ત કરી છે. અન્ય એક મામલામાં આવકવેરા વિભાગ દ્વારા 1.07 કરોડ રૂપિયાની નવી નોટો જપ્ત કરવામાં આવી છે. આ કોઇ પહેલો કિસ્સો નથી જ્યાં આટલી મોટી રકમમાં નવી નોટો જપ્ત કરવામાં આવી હોય.

2.35 કરોડ રૂપિયાની નવી નોટો પકડાઇ
નોટબંધી બાદ આ ગુરૂવારે આસામમાં આવકવેરા વિભાગે મોટી માત્રમાં નવી નોટો જપ્ત કરી હતી. આકવેરા વિભાગે 2.35 કરોડ રૂપિયાની નવી નોટો જપ્ત કરી હતી. આસામના નાગાંવ જિલ્લામાં નાગાંવ બડાબજારમાંથી આ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ સ્થળ ગુવાહાટીથી લગભગ 110 કિલોમીટર દુર છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓને આ મોટી રકમ વિશે સૂચના મળી હતી, જેને આધારે આવકવેરાના અધિકારીઓએ છાપો મારી આ રકમ જપ્ત કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જપ્ત કરવામાં આવેલી કુલ રકમમાંથી 2.29 કરોડ રૂપિયાની 2000 નવી નોટો હતી તથા લગભગ 1 લાખ રૂપિયા 500ની નવી નોટમાં હતી. આ રોકડ એક બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ માટે હતી, જેના માલિક હતા અમૂલ્ય દાસ અને તપન દાસ. જો કે, આ બંન્નેનું કહેવું છે તેમની આ રકમ ગેરકાનૂની નથી. આ બંન્ને વેપારીઓ તમાકુ અને સ્ટોશનરીના હોલસેલ વિક્રેતા છે.
પહેલાં પણ આસામમાંથી મોટી રોકડ ઝડપાઇ હતી
થોડા દિવસ પહેલા પણ આસામની પોલિસે ગુવાહાટીના ઘણા વ્યવસાયી ઘરોમાંથી લગભગ 1.5 કરોડ રૂપિયાની નવી નોટો જપ્ત કરી હતી, જેમાં રૂ.2000 અને રૂ.500ની નવી નોટો હતી. આ વેપારીનું નામ હરજિત સિંહ બેદી હતું, જેના ઘરે મોટી માત્રામાં કાળું નાણું સંતાડ્યું હોવાની સૂચના મળી હતી. સૂચના મળતાં જ પોલિસે હરજિતના ઘરે છાપો મારી આ રક જપ્ત કરી હતી. આ તમામ રોકડ રકમ બેદીના ઘરના બાથરૂમમાં બનાવવામાં આવેલા ગુપ્ત લોકરમાં સંતાડવામાં આવી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
