Manipur Violenece: અત્યાર સુધીમાં 50 લોકોથી વધુના મૌત, સીએમ કરી સર્વદળીય બેઠક
Manipur Violenece ભારતના પૂર્વોત્તર રાજ્યો મણીપુરમાં હિંસાને લીધે 50 થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હિંસાને લઇને મણીપુરના ચુરાચાંદપુરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. હવે અંહિયા લગાતાર હાલાતમાં સુધાર જોવા મળી રહ્યા છે. જેને લઇને કર્ફ્યુમાં ઢીલ આપવામાં આવી છે.

મણીપુર સરકારે ચુરાચાંદપુરમાં આજ સવારે 7 થી 10 વાગ્ય સુધી ત્રણ કલાક માટે કર્ફ્યુમાં ઢીલ આપી હતી. જોથી લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરી શકે. હાલાત સુધર્યા બાદ સરકારે સર્વદળીય બેઠક બોલાવીને તમામ પક્ષો સાથે વાતચીત કરી હતી અને કર્ફ્યુમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો હતો .
મણીપુરના હાલાતને સામાન્ય કરવા માટે રાજ્ય સરકાર લાગાતાર દરેક પક્ષ સાથે વાત કરી રહી છે. મુખ્યમંત્રી એન બીરેન સિહે તમામ પક્ષોના નેતાઓ સાથે બેઠક કરી હતી આ દરમિયાન મણીપુરના હાાલતને લઇને ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ એન બીરેન સિહએ શનિવાર રાત્રે સર્વદળીય બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં જાણકારી આપતા કહ્યુ કે, મણીપુરના હાલાત પર ચર્ચા કરવા માટે સર્વદળીય બેઠક બોલાવામાં આવી હતી.
પ્રદેશમાં ફરી શાંતિ અને સ્થિરતા લાવા માટે તમામ પક્ષો પાસેથી સહોયગની માગ કરવામાં આવી હતી. બેઠકમાં આ લોકો પાસેથી સાંતિ બનાવી રાખવા માટે કોઇ પણ પ્રકારની હિંસા નહી કરવા માટે લોકોને અપિલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મણીપુરમાં હાલાત બગડ્યા બાદ અંહિયા પર ભારતીય સૈના અને પેરામીલિટ્રી ફઓર્સને તૈનાત કરવામાં આવી હતી. જેથી સ્થિતિ પર કાબુ મેળવી શકાય અને એક વાર ફરી રાજ્યમાં શાંતિ સ્થાપિ શાકય. હાલાત પર નજર રાખવા માટે એર સર્વેલન્સ પણ કરવાામાં આવી રહ્યુ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
