'એ મેરે વતન કે લોગો..'ના 51 વર્ષ પૂરા, લતા અને મોદી ફરી એક મંચ પર
મુંબઇ, 27 જાન્યુઆરી: જાણીતું દેશભક્તિ ગીત 'એ મેરે વતન કે લોગો...'ની સુવર્ણ જયંતી વર્ષને યાદગાર બનાવવા માટે સોમવારે મુંબઇમાં સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક મંચ પર ફરી એકવાર સાથે દેખાશે. આશા સેવાઇ રહી છે કે આ અવસરે લતાતાઇ મોદીની હાજરીમાં જાણીતું દેશભક્તિ ગીત 'એ મેરે વતન કે લોગો' પણ ગાશે.
આજે લગભગ એક લાખ લોકો એક સાથે આ ગીતને ગાઇને આ ગીતની સુવર્ણ જયંતી મનાવશે. આ અવસરે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી લતા મંગેશકરને સન્માનિત કરશે. મુંબઇના મહાલક્ષ્મી રેસકોર્સમાં આયોજિત યોજાનાર કાર્યક્રમનું આયોજન શહીદ ગૌરવ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે..
આ અવસરે લતા મંગેશકરની સાથે યુદ્ધના નાયકો અને તેમનમા પરિવારના લોકોને સન્માનિત કરવામાં આવશે. લતાએ 27 જાન્યુઆરી, 1963ના રોજ પહેલી વાર એ મેરે વતન કે લોગો... ગાવામાં આવ્યું હતું, તો દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ સહિત ઘણા લોકોની આંખો નમ થઇ ગઇ હતી.

આ ગીત ત્યારે જાણીતુ બન્યુ જ્યારે લતા મંગેશકરે આને નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસના અવસરે રામલીલા મેદાનમાં તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની ઉપસ્થિતિમાં ગાવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને જુઓ વીડિયોમાં...
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
