દહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત
દહેરાદૂનમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર 73 વર્ષીય મહિલાનું મોત નીપજ્યુ છે.
દહેરાદૂનમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર 73 વર્ષીય મહિલાનું મોત નીપજ્યુ છે. મહિલાનું મૃત્યુ દહેરાદૂનના ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં થયુ છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં લોકો સાથે યોગના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વૃધ્ધ મહિલાનું નામ સુધા મિશ્રા હતુ. જે યોગ કરવા દરમિયાન કાર્યક્રમ સ્થળ પર જ બેભાન થઈને પડી ગયા. ત્યારબાદ તરત જ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયુ.

એસપી પ્રદીપ રાયે જણાવ્યુ કે કાર્યક્રમ સ્થળ પર મેડીકલ કેમ્પ અને એમ્બ્યુલન્સની સુવિધા હતી. મહિલા બેભાન થયા બાદ તેમને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયુ. મોતનું કારણ માત્ર ડૉક્ટર જ જણાવી શકે છે. નોંધનીય છે કે પીએમ મોદીએ મોટી સંખ્યામાં લોકો સાથે યોગ કર્યા હતા. જ્યાં આ મહિલા હાજર હતા. આ દરમિયાન પીએમ મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યુ હતુ ક યોગ લોકોને જુદા પાડવાની જગ્યાએ જોડવાનું કામ કરે છે.
તમને જણાવી દઈએ કે 21 જૂનના રોજ મોદી સરકારનો ચોથો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ખૂબ ધૂમધામથી મનાવવામાં આવ્યો. ભારતમાં જ માત્ર દરેક જગ્યાઓ નહિ પરંતુ દુનિયાભરમાં લોકોએ યોગ દ્વારા પોતાને સ્વસ્થ રાખવાનો સંકલ્પ કર્યો. પીએમ મોદીના કાર્યક્રમમાં કુલ 50000 લોકો એકઠા થયા હતા. પીએમના કાર્યક્રમ સાથે જ દેશભરમાં યોગની ઉજવણી શરૂ થઈ અને તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત રાજ્યના મુખ્યમંત્રીઓએ યોગ કર્યા.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
