શ્રીનગરમાં અથડામણ જારી, 8 પોલીસ જવાનો ઘવાયા

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર શહેરના મધ્યમાં આવેલા લાલ ચોકથી 10 કિલોમીટર દૂર અહમદનગર વિસ્તારમાં આતંકવાદી અને સુરક્ષાકર્મીઓની વચ્ચે અથડામણમાં એક આસિસ્ટન્ટ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર સહિત આઠ પોલીસકર્મીઓ ઘાયલ થઇ ગયા.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'જ્યારે અમે અહમદ નગરના એક ઘરમાં તેને ઘેરી લીધે અને તેને આત્મસમર્પણ કરવાની માંગ કરી તો પાછળ છૂપાયેલા આતંકવાદીઓએ તેમની પર ગ્રેનેડ ફેંક્યા અને ઓટોમેટિક રાઇફલથી ગોળીબાર કર્યો.' પોલીસકર્મીઓને ગોળીબારીની વચ્ચે સ્થાનીક લોકોને ઘાયલ થવાથી બચાવવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તેમણે જણાવ્યું કે અભિયાનની શરૂઆત પહેલા આતંકવાદીઓએ જે ઘરમાં શરણ લીધી હતી, તેના આસપાસના ઘરોને સુરક્ષીત ખાલી કરાવી લેવામાં આવ્યા હતા. આખી રાત થોડી-થોડીવાર ગોળીબાર ચાલતો રહ્યો પરંતુ ગુરુવારે સવારથી જ વિસ્તારમાં ગોળીબારનો કોઇ અવાજ નથી સંભળાયો. અધિકારીએ જણાવ્યું કે 'હવે અમે આખા વિસ્તારની તપાસ કરી રહ્યા છે.'
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
