આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડી પર હત્યાનો કેસ દાખલ, જાણો શું છે પુરી ઘટના?

આંધ્રપ્રદેશની સત્તા ગુમાવી ચુકેલા જગન રેડ્ડીની મુશ્કેલીઓ વધતી જોવા મળી છે. હવે તેમના પર હત્યાનો કેસ દાખલ થયો છે.

આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ વાયએસ જગન મોહન રેડ્ડી અને બે આઈપીએસ અધિકારીઓ સામે આ કેસ નોંધવામાં આવ્યો છે.

Jagan Reddy

અહેવાલો અનુસાર, ગુંટુરના નાગરમપાલેમના પોલીસ સ્ટેશનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. હૈદરાબાદમાં 3 વર્ષ પહેલા થયેલા હુમલા અને હત્યાના આરોપમાં પૂર્વ સીએમ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

TDP ધારાસભ્ય કે.રઘુરામ કૃષ્ણમ રાજુની ફરિયાદ પર પૂર્વ સીએમ જગન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ટીડીપી ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે કે 14 મે 2021 ના ​​રોજ હૈદરાબાદથી CB-CID અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કર્યા વિના તેમને ગુંટુર લઈ જવામાં આવ્યા હતા.

રાજુએ એફઆઈઆરમાં કહ્યું છે કે, તત્કાલીન એપી સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીના આદેશ પર બે અધિકારીઓએ તેની સાથે મારપીટ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X