વિશાખાપટ્ટનમ ગેસ લીકેજ બાદ સર્જાયા કાળજુ કંપાવી દે તેવા ભયાનક દ્રશ્યો
કોરોના મહામારી દરમિયાન વિશાખાપટ્ટનમાં ગુરુવારની સવાર એક નવી મુશ્કેલી લઈને આવી જ્યાં એક ફાર્મા કંપનીમાં ઝેરીલી ગેસ લીક થવાથી 7 લોકોના મોત થઈ ગયા.
કોરોના મહામારી દરમિયાન વિશાખાપટ્ટનમાં ગુરુવારની સવાર એક નવી મુશ્કેલી લઈને આવી જ્યાં એક ફાર્મા કંપનીમાં ઝેરીલી ગેસ લીક થવાથી 7 લોકોના મોત થઈ ગયા. જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. ગેસ લીકેજની અસર 2 કિલોમીટરના વિસ્તારમાં થઈ છે. વાયુસેના, એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસનની ટીમો રેસ્ક્યુ ઑપરેશનમા લાગેલી છે. સાથે જ આસપાસના ગામોને ખાલી કરવવામાં આવી રહ્યા છે. કેસની ગંભીરતાને જોતા સીએમ જગનમોહન રેડ્ડી વિશાખાપટ્ટન પહોંચી ગયા છે. વળી, પીએમ મોદીએ પણ મુખ્યમંત્રી રેડ્ડી અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે વાત કરી છે. સાથે જ દરેક સંભવ મદદનો ભરોસો આપ્યો છે.









આ પણ વાંચોઃ વર્ક ફ્રોમ હોમ કોરોના વાયરસ પછીની દુનિયા માટે નવો સામાન્ય ટ્રેન્ડ બની રહેશે
More From
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
