ગુરુએ અંતિમ ઇચ્છામાં માંગ્યું માત્ર 'કુરાન'

શુક્રવારે રાત્રે સેલમાં જેલ અધિકારીઓએ તેને અંતિમ ઇચ્છા અંગે કંઇ જણાવ્યું નહીં. જમવામાં પણ તેણે કોઇ વસ્તુની ફરમાઇશ નહોતી કરી. રૂટીનમાં તેનું મનપસંદ ખાવાનું પણ મોકલવામાં આવ્યું. શનિવારે સવારે જ્યારે અધિકારીઓ તેને ફાંસી ઘર લેવા જવા તેના સેલમાં દાખલ થયા તો જાણવા મળ્યું કે તે પહેલેથી જ જાગતો હતો. તે રાત્રે જમ્યો પણ નહોતો.
ત્યારે બાદ તેણે સ્નાન કર્યું અને જમાન અદા કરી. સવારે પણ તેણે કોઇ અંતિમ ઇચ્છા જણાવી નહોતી. ત્યાર બાદ તેને ફરી એક વખત ફાંસી પર લઇ જવામાં આવ્યો. હવે તેને માલુમ થઇ ગયું હતુ કે તેનો સમય પૂરો થઇ ગયો છે. ફાંસી આપનાર જલ્લાદ તેની પાસે ગયો અને માફી માંગી હતી.
પરંપરા અનુસાર ફાંસી આપતા પહેલા જલ્લાદે ફાંસી પર લટકાવનારાને કહે છે કે તે તેની ઇચ્છાતી ફાંસી પર લટકાવી રહ્યો નથી. ત્યાર બાદ આઠ વાગ્યે અફઝલને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો. ઇસ્લામિક રીતિ-રિવાજો અનુસાર મૌલાનાની હાજરીમાં જમાજ એ જનાજા વાંચવામાં આવ્યુ અને તેને દફન કરવામાં આવ્યો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
