For Quick Alerts
For Daily Alerts
અહેમદ પટેલની અંતિમ ઇચ્છા કરાશે પુરી, પૈતૃક ગામમાં કરાશે દફન વિધિ
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના ખૂબ જ નજીક ગણાતા નેતા અહેમદ પટેલે આજે સવારે દુનિયાને અલવિદા કહી દીધી. તેમના દીકરી ફેઝલ પટેલે ટ્વિટ કરીને તેમના નિધનની માહિતી આપી. તમને જણાવી દઈએ કે એક મહિના પ
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના ખૂબ જ નજીક ગણાતા નેતા અહેમદ પટેલે આજે સવારે દુનિયાને અલવિદા કહી દીધી. તેમના દીકરી ફેઝલ પટેલે ટ્વિટ કરીને તેમના નિધનની માહિતી આપી. તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા અહમદ પટેલ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા હતા ત્યારથી તે ગુરુગ્રામની મેંદાતા હોસ્પિટલમાં ભરતી હતા. તેમણે આજે સવારે 3 વાગીને 3-0 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા.
Recommended Video
ભરૂચ
:
અહેમદ
પટેલની
અંતિમ
ઇચ્છા
થશે
પૂરી;
પીરામણ
ગામ
ઘેરા
શોકમાં...
અહેમદ પટેલની અંતિમ ઇચ્છા હતી કે તેમના પાર્થીવ મૃતદેહને પોતાના વતન પિરાણા ગામમાં તેમના માતા પિતાની કબરની પાસે કરવામાં આવે. અહેમદ પટેલની આ ઇચ્છા પુરી કરવામાં આવશે અને તેમની દફનવીધી તેમના વતનમાં કરાશે.
આ પણ વાંચો: વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલનુ કોરોનાથી નિધન, દીકરા ફેઝલ પટેલે ટ્વિટ કરીને આપી માહિતી
Comments
ahemad patel congress bjp burial sonia gandhi politics અહેમદ પટેલ કોંગ્રેસ બીજેપી દફન સોનિયા ગાંધી રાજકારણ
English summary
Ahmed Patel's last wish will be fulfilled, burial will be held in his ancestral village
Story first published: Wednesday, November 25, 2020, 20:29 [IST]