For Daily Alerts
ઇટલીના રાજદૂતને દેશની બહાર જતા રોકવા એરપોર્ટ પર એલર્ટ
ભારતના બે માછીમારોની હત્યાના આરોપી બંને મરીનોને પાછા મોકલવા અંગે ઇટાલની સરકારે ના પાડી ત્યાર બાદ સુપ્રિમ કોર્ટની પરવાનગ લીધા વગર ઇટલીના રાજદૂતને ભારતની બહાર જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. બેને મરીનોને અદાલતે ચૂંટણીમાં મતદાન કરવા જવા દેવાની અનુમતિ આપી હતી. આ સાથે જ ઇટાલિયન રાજદૂતે પણ તેમને પાછા લાવવાનું આશ્વાસન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 15 ફેબ્રુઆરી, 2012ના રોજ ઇટાલિયન જહાજ 'એનારિકા લેક્સી' પર નિયુક્ત બંને મરીનોએ બે ભારતીય માછીમારોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
Comments
English summary
Airports alerted to prevent Italian envoy from flying out
Story first published: Friday, March 15, 2013, 16:16 [IST]