"તમને કુલભૂષણ જાધવ પાછો જોઇએ છે? તમને એનું શબ મળશે"
હેકર્સે સાઇટ પર સંદેશ લખ્યો છે, તો તમને કુલભૂષણ જાધવ પાછો જોઇએ છે? તમે આ માંગણી કઇ રીતે કરી શકો? હવે તમને એનું શબ મળશે.
ઓલ ઇન્ડિયા ફટુબોલ ફેડરેશન(AIFF)ની વેબસાઇટ હેક થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. વેબસાઇટ હેક કર્યા બાદ હેકર્સે કુલભૂષણ જાધવ અને ભારત વિરુદ્ધ સંદેશ પોસ્ટ કર્યો છે. સંદેશમાં લખવામાં આવ્યું હતું કે, ભારત કુલભૂષણ જાધવને દેશ પરત બોલાવવા માંગે છે, પરંતુ પાકિસ્તાન એનું શબ પાછું મોકલશે. હેકર્સે આ સંદેશ સાથે ફાંસી અને કુલભૂષણ જાધવની તસવીર પણ મૂકી છે.

હેકિંગ પાછળ પાકિસ્તાનનો હાથ
જો કે, વેબસાઇટ હેક થયાની થોડી વાર બાદ જ ફરીથી સુધારી લેવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, આ હેકિંગ પાછળ પાકિસ્તાનનો જ હાથ હોવાનું કેહવાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે, પાકિસ્તાનની સૈન્ય અદાલત દ્વારા કુલભૂષણ જાધવને જાસૂસીના આરોપ હેઠળ ફાંસીની સજા કરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા આ સજા પર રોક લગાવવામાં આવી છે.
હેકર્સનો સંદેશ
હેકર્સે સાઇટ હેક કર્યા બાદ વેબસાઇટ પર સંદેશ મુક્યો હતો, તો તમને કુલભૂષણ જાધવ પરત જોઇએ છે? તમે આ માંગણી કઇ રીતે કરી શકો? હવે તમને એનું શબ પાછું મળશે. તમને સ્નેપચેટ અને સ્નેપડીલ વચ્ચેનો તફાવત નથી ખબર અને તમે જાધવને પરત મોકલવાની માંગણી કરી રહ્યાં છો? આ અમારું વેર છે.
{promotion-urls}
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
