એકતાની સાથોસાથ રાષ્ટ્રીય એકાત્મતાનો આધાર છે આપણા તીર્થસ્થળઃ યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આપણા તીર્થસ્થળ આસ્થાની સાથોસાથ રાષ્ટ્રીય એકાત્મતાનો આધાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વારસા પ્રત્યે સમ્માનનો ભાવ નવા ભારતની નવી આભા પ્રસ્તુત કરે છે.

રવિવારે શ્રી કેદારનાથ મંદિરમાં દર્શન-પૂજન દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વાત કહી. ત્રણ દિવસીય ઉત્તરાખંડ પ્રવાસના અંતિમ દિવસે શ્રી કેદારનાથ મંદિર પહોંચેલા યોગી આદિત્યનાથે કહ્યું કે વર્ષ 2013માં કેદારપુરી એક સંકટના લપેટામાં આવી ચૂકી હતી, પરંતુ સ્થાનિક લોકોના આત્મવિશ્વાસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પ અને તેમની પ્રેરણા તથા માર્ગદર્શનથી આજે ઉત્તરાખંડના બંને તીર્થ શ્રી કેદારનાથ શ્રી બદ્રીનાથ નવા ભારતની નવી આભા પ્રસ્તુત કરી રહ્યાં છે.
તેમણે કહ્યું કે વારસા પ્રત્યે એ જ સમ્માનનો ભાવ છે. લાખોની સંખ્યામાં તીર્થયાત્રી અહીં આવી રહ્યા છે, તે આપણા માટે એક નવી પ્રેરણા છે. જે નવા ભવિષ્ય તરફ આપણું ધ્યાન આકર્ષિત કરે છે. સમયબદ્ધ રીતે માનકની ગુણવત્તા બનાવી રાખતાં સંપૂર્ણ તત્પરતા સાથે અહીં કાર્ય ચાલી રહ્યું છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
