Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એકતાની સાથોસાથ રાષ્ટ્રીય એકાત્મતાનો આધાર છે આપણા તીર્થસ્થળઃ યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આપણા તીર્થસ્થળ આસ્થાની સાથોસાથ રાષ્ટ્રીય એકાત્મતાનો આધાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વારસા પ્રત્યે સમ્માનનો ભાવ નવા ભારતની નવી આભા પ્રસ્તુત કરે છે.

cm yogi adityanath

રવિવારે શ્રી કેદારનાથ મંદિરમાં દર્શન-પૂજન દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વાત કહી. ત્રણ દિવસીય ઉત્તરાખંડ પ્રવાસના અંતિમ દિવસે શ્રી કેદારનાથ મંદિર પહોંચેલા યોગી આદિત્યનાથે કહ્યું કે વર્ષ 2013માં કેદારપુરી એક સંકટના લપેટામાં આવી ચૂકી હતી, પરંતુ સ્થાનિક લોકોના આત્મવિશ્વાસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પ અને તેમની પ્રેરણા તથા માર્ગદર્શનથી આજે ઉત્તરાખંડના બંને તીર્થ શ્રી કેદારનાથ શ્રી બદ્રીનાથ નવા ભારતની નવી આભા પ્રસ્તુત કરી રહ્યાં છે.

તેમણે કહ્યું કે વારસા પ્રત્યે એ જ સમ્માનનો ભાવ છે. લાખોની સંખ્યામાં તીર્થયાત્રી અહીં આવી રહ્યા છે, તે આપણા માટે એક નવી પ્રેરણા છે. જે નવા ભવિષ્ય તરફ આપણું ધ્યાન આકર્ષિત કરે છે. સમયબદ્ધ રીતે માનકની ગુણવત્તા બનાવી રાખતાં સંપૂર્ણ તત્પરતા સાથે અહીં કાર્ય ચાલી રહ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X