ઇન્દુ મીલમાં બનશે બાબા સાહેબ આંબેડકરનું સ્મારક

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતા રામદાસ આઠવલેએ બાબા સાહેબ આંબેડકરના સ્મારકના નિર્માણ માટે ઇન્ડિયા યુનાઇટેડ મીલની જમીન સોંપવાના સંબંધમાં કેન્દ્રની જાહેરાતનું સ્વાગત કર્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી આનંદ શર્મા દ્વારા આજે લોકસભામાં આપેલા ભાષણ પર આઠવલેએ કેન્દ્રનો આભાર માનતા જણાવ્યું કે આંબેડકરના લાખો અનુયાયીઓની લાંબા સમયની માંગ પૂરી થવા જઇ રહી છે.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારને હવે 14 એપ્રિલ સુધી જમીનના વાસ્તવીક અંતરણમાં મદદ કરવી જોઇએ. અનેક આંબેડકર અનુયાયીઓ અત્રે ઉપસ્થીત રહે તેવી સંભાવના છે. ભારતીય સંવિધાનના નિર્માતા બાબા સાહેબ આંબેડકરની આવતીકાલની પુણ્યતિથિ છે. આ પહેલા આઠવલેએ જણાવ્યું હતું કે જો કેન્દ્રએ જમીન સોંપવાનો આદેશ નહી આપ્યો તો તેની પર જબરદસ્તી કબજો જમાવી લેવામાં આવશે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
