નરેન્દ્ર મોદીને મળ્યો અનિલ કુંબલે, પરંતુ શું થઇ વાતચીત?

નરેન્દ્ર મોદી-અનિલ કુંબલેની મુલાકાતને એટલા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કે કારણ કે નરેન્દ્ર મોદી ક્રિકેટ પ્રેમના લીધે અને કુંબલેને રાજકારણના લીધે ઓળખવામાં આવતા નથી.
જો કે અનિલ કુંબલે કર્ણાટક ક્રિકેટ સંઘના અધ્યક્ષ રહ્યાં છે. તેનાથી વધુ તેમનો રાજકીય સંબંધ રહ્યો નથી. નરેન્દ્ર મોદીનો તો ક્રિકેટ જ નહી પરંતુ કોઇપણ અન્ય રમત સાથે સીધો સંબંધ રહ્યો નથી. એ તો રાજકારણના ખેલાડી છે. જો કે તાજેતરમાં સંપન્ન થયેલી વર્લ્ડકપ ફૂટબોલ ચેમ્પયનશિપ પહેલાં તેમણે વર્લ્ડ કપ પર એક પોસ્ટલ ટિકીટ જાહેર કરી હતી.
More From
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી









Click it and Unblock the Notifications
