કેજરીવાલને અણ્ણાની સલાહ, એક સમયે એક જ મુદ્દો ઉઠાવે

રાજનેતાઓ અને રાજકીય હસ્તીઓ પર અરવિંદ કેજરીવાલે હુમલાઓ કરતા નારાજ જણાયેલા અણ્ણા હજારેએ કેજરીવાલને સલાહ આપી છે કે તેમના માટે એ સારું રહેશે કે તે એક સમય પર એક જ મુદ્દો ઉઠાવે. તેટલું જ નહીં અણ્ણાએ કેજરીવાલને એવી સલાહ પણ આપી છે કે જે મુદ્દો ઉઠાવે તેને સમાધાન સુધી લઇ જાય અને ત્યાર બાદ બીજા મુદ્દા અંગે વિચારે. અણ્ણાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે એક સાથે ઘણા મુદ્દાઓ ઉઠાવવાથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ થશે અને સમાધાન સુધી પહોંચવું અઘરું થઇ જશે.
બીજી તરફ કિરણ બેદીએ શનિવારે કહ્યું કે અણ્ણા પોતાની નવી કોર કમિટીમાં એવા લોકોને રાખવા ઇચ્છે છે કે સ્વભાવથી પક્ષપાતી ના હોય અને સુધારા માટે સંપૂર્ણ લગનથી કામ કરી શકે. જનરલ સિંહ ઉપરાંત અણ્ણાની નવી ટીમનો હિસ્સો બનવા માટે જે લોકોએ સંપર્ક સાધ્યો છે, તેમાં પીવી રાજગોપાલ, રાજેન્દ્ર સિંહ, પૂર્વ આઇપીએસ અધિકારી પ્રકાશ સિંહ અને મીડિયા જગત સાથે જોડાયેલા મિનહાસ મર્ચન્ટ તથા પૂર્વ સરકારી અધિકારી ભૂરે લાલ પણ છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
