કેજરીવાલ પર લગાવેલા આરોપ ખોટા: અણ્ણા હઝારે
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: અણ્ણા હઝારેએ અરવિંદ કેજરીવાલ પર તેમને મારવાના લાગેલા આરોપને બકવાસ ગણાવ્યા હતા. મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે જે લોકોએ આ અફવાહ ફેલાવી છે તેમની પાસે કોઇ પૂરાવા નથી. જોકે અણ્ણા હઝારેએ સ્વામી અગ્નિવેશનું નામ લીધા વગર જ આરોપોને રદિયો આપી દીધો હતો.
અણ્ણા બુધવારે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ચૂંટણી સભા કરશે. તેમણે કહ્યું કે લાગતું નથી કે સરકાર મજબૂત લોકપાલ બિલ લાવી શકશે. અણ્ણા હજારેએ એ પણ જણાવ્યું કે મને જીવ જવાની બીક નથી. જો સરકાર લોકપાલ બિલ નહી લાવી તો હું આવનાર સરકારના કાર્યકાળમાં પણ મજબૂત લોકપાલ માટે આમરણ અનશન કરીશ.

આ પહેલા અગ્નિવેશે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને લાગે છે કે અણ્ણાનું બલિદાન આંદોલન માટે યોગ્ય રહેશે. સ્વામી અગ્નિવેશે આ વાતનો દાવો એક ન્યૂઝ ચેનલને આપેલા એક ઇંટર્વ્યુમાં કર્યો. જોકે કેજરીવાલે અગ્નિવેશના આરોપોને પડકારી તેમને સવાલ કર્યો છે કે અગ્નિવેશ પાસે આરોપો સાબિત કરવા માટે પુરાવા છે?
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
