સમર્થકોને અણ્ણાએ કહ્યું, 'હું ઠીક થઇ રહ્યો છું'

મેડિસિટી મેદાંતાના એક વરિષ્ઠ ચિકિત્સક કે.એલ. સહગલે જણાવ્યું કે, અણ્ણા આ સમયે તણાવમા નથી. નરેશ ત્રેહનની આગેવાનીમાં ચિકિત્સકોની એક ટીમે અણ્ણાના તપાસ અહેવાલ પર નજર રાખી રહ્યાં છે. શુક્રવારની તુલનામાં તેમની સ્થિતિ સારી છે. આશા છે કે એક કે બે દિવસમાં તેમને ઘરે જવાની મંજૂરી આપવામાં આવશે.
તેમણે કહ્યું કે, તેમની સ્થિતિમાં સુધારાઓ થઇ રહ્યાં છે અને તેમના આવશ્યક અંગો વ્યવસ્થિત કામ કરી રહ્યાં છે. તેમને આહારમાં વિશેષજ્ઞના નિર્દેશ પર ભોજન આપવામાં આવે છે. તેમને આરામની જરૂર છે. 75 વર્ષિય અણ્ણા હજારેને ખાંસી, પેટમાં અમલ્તા અને નબળાઇની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલના આઇસીયુથી પોતાના સમર્થકો માટે એક સંદેશમાં અણ્ણાએ કહ્યું કે, હું ઠીક થઇ રહ્યો છું અને જાન્યુઆરીમાં કાર્યકર્તાઓને મળીશ. જેમ કે પહેલેથી નક્કી છે, હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોને જાગરુક કરવા માટે દેશભરમાં પ્રવાસ કરીશ.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
