ઓમર પર વરસ્યા અડવાણી, 'ધોખા' શબ્દપ્રયોગ નહીં કરવા સલાહ

અડવાણીએ શુક્રવારે પોતાના બ્લોગમાં જમ્મૂ-કાશ્મિરના મુદ્દે સંવિધાન સભામાં થયેલી ચર્ચાનો હવાલો આપતા કહ્યું કે, પંડિત નહેરુની જીદના કારણે છે આ જોગવાઇ. તેનો ઉલ્લેખ કરતા અડવાણીએ ઓમરને જણાવ્યું કે જ્યારે સંવિધાન સભામાં ધારા 370ની ચર્ચા થઇ હતી, ત્યારે જનસંઘ બન્યું પણ નહોતુ. તેમ છતાં ડ્રાફ્ટ કમેટિમાં થયેલી ચર્ચા દરમિયાન આખી કોંગ્રેસ પાર્ટી આ પ્રસ્તાવની વિરોધમાં હતી.
તે સમયના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના અંગત સચિવ વી શંકરના પુસ્તક 'માઇ રેમનિસંસ ઓફ સરદાર પટેલ'નો હવાલો આપતા અડવાણીએ કહ્યું કે, નહેરુ વિદેશ યાત્રા પર ગયા તે પહેલા ઓમર અબ્દુલાહના દાદા શેખ અબ્દુલાહ સાથે મળીને મસૌદાને અંતિમ રૂપ આપ્યું હતું. સવિંધાન સભાની સામે મસૌદાની ચર્ચા માટે 1949માં આવ્યો. ચર્ચા દરમિયાન નહેરુ વિદેશ પ્રવાસ પર હતા અને તેમના સાથી કોંગ્રેસી નેતા ગોપાલસ્વામી અયંગરે મસૌદા પર આવેલી પ્રતિક્રિયા પર જવાબ આપવાનો હતો. અડવાણીનું કહેવું છે કે, પટેલ તેની વિરોધમાં હતા, પરંતુ બાદમાં એમ કહીને તેઓ શાંત થઇ ગયા કે, આંતરરાષ્ટ્રીય જટિલતાઓના કારણે માત્ર અસ્થાયી દ્રષ્ટિકોણ બનાવી શકાય છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
