ઓમર પર વરસ્યા અડવાણી, 'ધોખા' શબ્દપ્રયોગ નહીં કરવા સલાહ

અડવાણીએ શુક્રવારે પોતાના બ્લોગમાં જમ્મૂ-કાશ્મિરના મુદ્દે સંવિધાન સભામાં થયેલી ચર્ચાનો હવાલો આપતા કહ્યું કે, પંડિત નહેરુની જીદના કારણે છે આ જોગવાઇ. તેનો ઉલ્લેખ કરતા અડવાણીએ ઓમરને જણાવ્યું કે જ્યારે સંવિધાન સભામાં ધારા 370ની ચર્ચા થઇ હતી, ત્યારે જનસંઘ બન્યું પણ નહોતુ. તેમ છતાં ડ્રાફ્ટ કમેટિમાં થયેલી ચર્ચા દરમિયાન આખી કોંગ્રેસ પાર્ટી આ પ્રસ્તાવની વિરોધમાં હતી.
તે સમયના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના અંગત સચિવ વી શંકરના પુસ્તક 'માઇ રેમનિસંસ ઓફ સરદાર પટેલ'નો હવાલો આપતા અડવાણીએ કહ્યું કે, નહેરુ વિદેશ યાત્રા પર ગયા તે પહેલા ઓમર અબ્દુલાહના દાદા શેખ અબ્દુલાહ સાથે મળીને મસૌદાને અંતિમ રૂપ આપ્યું હતું. સવિંધાન સભાની સામે મસૌદાની ચર્ચા માટે 1949માં આવ્યો. ચર્ચા દરમિયાન નહેરુ વિદેશ પ્રવાસ પર હતા અને તેમના સાથી કોંગ્રેસી નેતા ગોપાલસ્વામી અયંગરે મસૌદા પર આવેલી પ્રતિક્રિયા પર જવાબ આપવાનો હતો. અડવાણીનું કહેવું છે કે, પટેલ તેની વિરોધમાં હતા, પરંતુ બાદમાં એમ કહીને તેઓ શાંત થઇ ગયા કે, આંતરરાષ્ટ્રીય જટિલતાઓના કારણે માત્ર અસ્થાયી દ્રષ્ટિકોણ બનાવી શકાય છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
