NDAની સરકાર બની તો અરૂણ જેટલી ઉપ-વડાપ્રધાન: પ્રકાશ સિંહ બાદલ
નવી દિલ્હી, 22 માર્ચ: પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે કહ્યું હતું કે કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે તો અરૂણ જેટલી જેટલી ઉપ-વડાપ્રધાન અથવા નાણામંત્રી બનશે. પ્રકાશ સિંહ બાદલે શુક્રવારે અટારીમાં એક રેલીને સંબોધિત કરતાં આ વાત કહી હતી. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી અમૃતસરથી કોંગ્રેસ ઉમેદવાર અમરિંદર સિંહે સામે ચૂંટણી મેદાનમાં છે. પ્રકાશ સિંહ બાદલના આ નિવેદનથી ભાજપ સ્તબ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબના અટારીમાં શુક્રવારે ભાજપના નેતા અરૂણ જેટલીની પ્રથમ રેલી હતી મંચ પરથી મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે આજે જનતા સમક્ષ અરૂણ જેટલીનો પરિચય ભાવી ઉપવડાપ્રધાનના રૂપમાં કરાવ્યો હતો. પ્રકાશ સિંહ બાદલે કહ્યું હતું કે તમે તેમને જીતાડીને સત્તામાં લાવશો તો આ ઉપ-વડાપ્રધાન અથવા નાણામંત્રી બની શકે છે.

પ્રકાશ સિંહ બાદલના નિવેદન બાદ ફરી એકવાર ભાજપમાં નારાજગી દૌર શરૂ થઇ શકે છે. એ નક્કી છે કે જો કેન્દ્રમાં ભાજપની સરકાર બને છે તો અરૂણ જેટલીને કોઇ મોટી જવાબદારી જરૂર મળી શકે છે.
પ્રકાશ સિંહ બાદલના નિવેદન બાદ પ્રથમ પ્રતિક્રિયામાં શિવસેનાએ કહ્યું છે કે અરૂણ જેટલીના નામ આપત્તિ નથી પરંતુ સુષમા સ્વરાજનું નામ કેમ લેવામાં આવતું નથી? શિવસેના વડાપ્રધાન પદના ઉમેદવાર માટે પહેલાં જ સુષમા સ્વરાજનો પક્ષ લેતી આવી છે. સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે મજાક ઉડાવતાં સરકાર બનતાં પહેલાં જ વિભાગોની વહેંચણી થઇ ગઇ છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા







Click it and Unblock the Notifications
