તો શુ ભાજપે પોતાના ગુંડાઓ મોકલી રમખાણો કરાવ્યા?

યુપીના બુલંદશહેરમાં ગૌકશી ઘટના પછી જે રીતે હિંસા ફેલાઈ અને તેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ગ્રામીણોની મૌત પર વિપક્ષ ઘ્વારા સરકાર પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે.

યુપીના બુલંદશહેરમાં ગૌકશી ઘટના પછી જે રીતે હિંસા ફેલાઈ અને તેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ગ્રામીણોની મૌત પર વિપક્ષ ઘ્વારા સરકાર પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કાનૂન વ્યવસ્થા અંગે વિપક્ષ સતત યોગી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપને આડે હાથ લીધું છે, જેમાં હિંસા પાછળ ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

arvind kejriwal

અરવિંદ કેજરીવાલે વિનોદ કાપરીનાં ટવિટના જવાબ પર લખ્યું કે, 'શુ ભાજપે જાતે ગે કાપીને ફેંકી, પોતાના ગુંડા મોકલીને રમખાણો કરાવ્યા અને પછી પોલીસને મરાવી દીધા?' ફક્ત અરવિંદ કેજરીવાલ જ નહીં પરંતુ ઘણા નેતાઓ ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. સપા અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.

આપણે જણાવી દઈએ કે બુલંદશહેરમાં હિંસા દરમિયાન આગચંપી, તોડફોડની ઘટનાઓ વચ્ચે પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમારનો જીવ ચાલ્યો ગયો હતો. જયારે એક યુવક સુમિતની ગોળી વાગવાથી મૌત થઇ ગઈ. આ હિંસાને કારણે પ્રદેશની કાનૂન વ્યવસ્થા પર પણ સવાલ થઇ રહ્યા છે.

આ પણ વાંચો: કેજરીવાલના જનતા દરબારમાં એક વ્યક્તિ જીવતીં બુલેટ લઇ પહોંચ્યો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X