For Quick Alerts
For Daily Alerts
મીડિયા પર વિફર્યા આસારામ, 50 લાખના ઇનામની જાહેરાત
અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ બાપુએ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે 23 વર્ષીય પીડિતાને દોષીઓ સામે દયાની આચના કરી હોત અને તેમને કહ્યું હોત કે તે તેમની બહેન જેવી છે તો તે પોતાની ઇજ્જત અને જીવ બચાવી શકી હોત. આસારામ બાપુના આ નિવેદને આખા દેશમાં હોબાળો મચાવી દિધો હતો.
આસારામ બાપુએ દાવો કર્યો હતો કે મારા નિવદનને સંદર્ભથી અલગ રીતે રજૂ કરવામાં આવ્યું છે. પીડિતા તો મારી ભત્રીજી જેવી છે. મીડિયાએ મારા નિવેદને મારી-મચેડીને રજૂ કર્યું છે. આસારામ બાપુએ કહ્યું હતું કે જો કોઇ તે સાબિત કરી દે કે તેમને સામૂહિક બળાત્કાર માટે પીડિતાને જવાબદાર ગણાવી છે તો તે તેને ઇનામના રૂપમાં 50 લાખ રૂપિયા આપશે.
Comments
English summary
Asaram Bapu Tuesday said he was quoted out of context and announced a reward of 50 lakh to anyone who could prove that he blamed the victim for the horrific crime.,
Story first published: Wednesday, January 16, 2013, 11:19 [IST]