આશ્રમમાં પરત ફર્યા આસારામ, નિર્દોષ હોવાનો સૂર આલાપ્યો!

નવી દિલ્હી, 23 ઑગસ્ટ : આધ્યાત્મિક ગુરુ આસારામ બાપુ પોતાના આશ્રમમાં પરત ફર્યા છે અને તેમણે પ્રવચન આપવાનું પણ શરૂ કરી દીધું છે. જ્યારે પોતાની સફાઇ આપતા પોતે નિર્દોષ હોવાનો સૂર આલાપ્યો હતો. આના પહેલા આસારામ એકાંતવાસ પર ચાલ્યા ગયા હતા. આસારામના એકાંતવાસ પર સવાલ ઉઠવા લાગ્યા હતા, કે શું આસારામ ધરપકડથી બચવાની કોશીશ કરી રહ્યા છે.

જ્યારે બીજી બાજુ આસારામની સામે પોલીસ દ્વારા પ્રેશર વધી રહ્યું છે. શારીરિક શોષણના આરોપોની તપાસ કરી રહેલી પોલીસનું કહેવું છે કે ધાર્મિક ગુરુની સામે બળાત્કારનો આરોપ લગાવનાર યુવતીનું નિવેદન પહેલી દ્રષ્ટિએ સાચુ લાગી રહ્યું છે. સાથે સાથે આસારામ બાપુ સાથે શુક્રવારે પૂછપરછ થઇ શકે છે. આના માટે જોધપુર પોલીસ તેમને સમન મોકલી શકે છે.

asaram bapu
આસારામ પર એક સગીર યુવતીની ફરિયાદ પર શારીરિક શોષણનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે બુધવારે આ જાણકારી આપી. પોલીસ અનુસાર સગીર યુવતીએ મધ્ય દિલ્હીના કમલા બજાર પોલીસ સ્ટેશનમાં આસારામ બાપુની સામે મંગળવારે સાંજે લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X