રામનવમીમાં આસારામ ના પોસ્ટર, ભગવાન રામ સાથે કરી તુલના
નાબાલિક સાથે બળાત્કારના કેસમાં જેલમાં બંધ આસારામ બાપુ પર ફરીથી ચર્ચા ચાલુ થઇ ગઈ છે. જોધપુરમાં રામનવમીની શોભા યાત્રા દરમિયાન આસારામ બાપુ ના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરના માધ્યમથી આસારામ બાપુને નિર્દોષ સાબિત કરવાની કોસિસ કરવામાં આવી હતી.
સૌથી ચોકાવી નાખે તેવી વાત તો એ છે કે પોસ્ટરમાં આસારામ બાપુ ને અશોક સિંઘલ કરતા પણ મોટા બતાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે શોભાયાત્રા દરમિયાન ભગવાન રામના 200 કરતા વધારે પોસ્ટરમાં ભગવાન રામ નું જીવન ચરિત્ર બતાવવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં 3 પોસ્ટર એવા હતા જેમાં આસારામ બાપુ ને નિર્દોષ બતાવવામાં આવ્યા હતા.

કેટલાક લોકોએ આ પોસ્ટરનો વિરોધ પણ કર્યો અને કહ્યું કે આસારામને ભગવાન રામની બરાબર કઈ રીતે બતાવી શકાઈ. આસારામ બાપુના પોસ્ટર પર લખ્યું હતું કે આસારામ બાપુ નિર્દોષ છે, દોશી હોવા છતા બીજા બધાને જમાનત મળી ગઈ તો આસારામ બાપુને કેમ ના મળી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
