સ્ટેશન પર વૃદ્ધના સમોસામાં ગરોળી નીકળી, જાંચ થઇ તો...
ઘણી વખત કોઈ સરકાર અથવા ખાનગી ફૂડ આઉટલેટ પર ઘણી અજીબ વસ્તુઓ જોવા મળે છે. ક્યારેક ગરોળી, ક્યારેક ઉંદર, અને ક્યારેક વંદો.
ઘણી વખત કોઈ સરકાર અથવા ખાનગી ફૂડ આઉટલેટ પર ઘણી અજીબ વસ્તુઓ જોવા મળે છે. ક્યારેક ગરોળી, ક્યારેક ઉંદર, અને ક્યારેક વંદો. આવા કિસ્સાઓમાં આઉટલેટ અને કંપનીની ઘણી આલોચના પણ થાય છે. આવા એક કેસમાં આવ્યું જ્યારે જબલપુર રેલવે સ્ટેશનના સુરેન્દ્ર પાલ નામના એક વ્યક્તિએ સરકારી સ્ટોલમાંથી સમોસા ખરીદ્ય અને તેમાં એક મરેલી ગરોળી મળી આવી. જયારે તેને ફરિયાદ કરી ત્યારે હલચલ મચી ગઈ પરંતુ આ વખતે આરોપ લગાવી રહેલા વ્યક્તિ વિશે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે સમોસામાં ગરોળી નહીં પરંતુ દાળમાં કંઈક કાળું હતું.

સિનિયર ડીસીએમ ને શંકા ગઈ
વરિષ્ઠ ડીસીએમ બસંત કુમાર શર્મા સામે જ્યારે આ બાબત સામે આવી, ત્યારે તેમને સમજાયું કે તેમને આવો જ કેસ પહેલા જોયો હતો. તેઓએ તરત જ રેલ્વે સ્ટેશનને જાણ જ્યાં આ બબાલ મચી હતી. શર્માએ જણાવ્યું કે તેમને યાદ છે કે આજ વ્યક્તિએ થોડા સમય પહેલા ગુંટકલ રેલવે સ્ટેશન પર બિરયાનીમાં ગરોળી મળવાનો દાવો કર્યો હતો અને હવે તેને સમોસામાં ગરોળી મળવાનો દાવો કર્યો છે. ત્યારપછી તેને કબૂલ પણ કર્યું કે તેને એક માછલીની મદદથી આ ટ્રિકને અંઝામ આપ્યો.
|
મફતમાં ખાવામાં ટ્રીક કરતા હતા
ગુંટકલ સ્ટેશનના બિરયાની કેસમાં, આ માણસ વિશે તપાસ કરવામાં આવી ત્યારે તેનો એક વિડિયો સામે આવ્યો, જેમાં તેણે કહ્યું હતું કે, "મેં ભૂલ કરી છે, હું એક વૃદ્ધ માણસ છું અને હું માનસિક રીતે બીમાર છું, મારે બ્લડ કેન્સર પણ છે." મહેરબાની કરીને મને જવા દો પંજાબમાં આયુર્વેદિક દવા છે. હું માનસિક બિમારીને સુધારવા માટે એક પ્રકારની માછલી ખાઉં છું. ' હવે આ વાત કેટલી સાચી છે તેના વિશે કઈ ના કહી શકાય. આ વ્યક્તિ મફતમાં ખાવાનું ખાવા આવું કરતો હતો.

ફરિયાદોને કારણે 1.5 કરોડનો દંડ પણ લાગી ચુક્યો છે
જો તમે ઓકટોબરના અંત સુધીમાં રેકોર્ડ જોશો તો 7500 રેલવે મુસાફરોએ નબળી ગુણવત્તાની ફરિયાદ કરી છે, જેના કારણે વિક્રેતાઓ પાસેથી 1.5 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આવા કિસ્સાઓમાં, સુરેન્દ્ર પાલ જેવા મામલા પણ સામે આવ્યા છે, જ્યારે લોકો મફત ખોરાક મેળવવા માટે આવા કૃત્યો કરે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
