અતીફ-અશરફને લઇને ધૂમનગજ પોલીસ સ્ટેશન પહોચી પ્રયાગરાજ પોલીસ, 3 થશે પુછપરછ
Atiq Ashraf reachd Dhumanganj: ગુરુવારે રાર્તે 8 વાગ્યની આસપાસ નૈની જેલમાથી અતીફ અે અશરફને કસ્ટડીમાં લીધા બાદ પોલીસ પ્રયાગરાજના ધુમનગંઢ પહોચી હતી. અંદાજે 10 વાગ્યે બંનેની પુછપરછ શરુ કરવામાં આવી હતી. આ પહેલા દોઢ કલાક વધારે સમય સુધી કાગળની પ્રક્રિયા કરવામાં આવી હતી.

ગુરુવારે ઉમેશ પાલ હત્યાકાંની તપાસ માટે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ દિનેશ ગૌતમની અદાલતે માફિયા અતીક અહમેદ અને તેના ભાઇ અશરફને ચાર દિવસની પોલીસ કસ્ટડી રિમાડની મંજુરી આપી છે. રિપોર્ટસ અનુસાર બંનેની પુછપરછ માટે પોલીસ સવાલોની લાંભી લીસ્ટ તૈયાર કરી છે. બંનેની પોલીસ અંદાજે બસો જેટલા સવાલો કરશે. પુછપરછ દરમિયાન કોર્ટે વકીલ રાખવાની પણ છુટી આપવામાં આવી છે. કોર્ટના આદેશ પર અતીક અે અશરફને 13 એપ્રિલ સાજે છ વાગ્યેથી 17 એપ્રિલ બપોરે બે વાગ્યા સુધી પોલીસ રિમાંડ પર રાખવામાં આવશે.
ગુરુવારે બપોરે બે વાગ્યે અસદ એન્કાઉન્ટરની માહિતી મળી હતી. ત્યાર બાદ જેલ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કેદિઓની મુલાકાત સમય સમાપ્ત થતા તમામને તેમના સર્કલમાં મોકલી દેવામાં આવ્યા હતા. કોર્ટેથી કસ્ટડી મંજુરી થયા બાદ અંદાજે આજ વાગ્યે પ્રિજન વૈનથી પોલીસ અતીક અને અશરફને લઇને ધુમનગંજ પોલીસ સ્ટેશન પહોચી હતી. અતીફ અને અશરફને અલગ અલગ બૈરકમાં રાખવામાં આવ્યા છે . જેથી બંનેને બહાર કાઢવામાં અંદાજે 20 મીનટનો સમય લાગ્યો. આ દરમિયાન વૈનની આસપાસ કડક સુરક્ષા કરી દેવામાં આવી હતી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
