કુપવાડાના માછિલ સેક્ટરમાં હિમસ્ખલન, ત્રણ જવાન શહિદ!
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં માછિલ વિસ્તારમાં હિમસ્ખલનની ઘટના ઘટી છે. આ ઘટનામાં સેનાના 3 જવાનો શહીદ થયા છે. હાલ તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં માછિલ વિસ્તારમાં હિમસ્ખલનની ઘટના ઘટી છે. આ ઘટનામાં સેનાના 3 જવાનો શહીદ થયા છે. હાલ તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ત્રણેય જવાન 56 આરઆર યુનિટમાં ફરજ બજાવતા હતા.

મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર તમામ ત્રણ યુવાનો અલ્મોડા પાસે તૈનાત હતા. હાલ શહિદ જવાનોના મૃતદેહોને 168 એમએચ ડ્રગમુલ્લામાં ખસેડવામાં આવ્યા છે.
સેનાના પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ફસાયેલા બે જવાનોને બચાવીને કુપવાડાની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ સિવાય ફરજ પર તૈનાત અન્ય એક સૈનિકને પણ હાઈપોથર્મિયા થયો હતો. ત્રણેયને હોસ્પિટલ લઈ જવાયા હતા. સારવાર બાદ પણ આ ત્રણેય જવાનોને બચાવી શકાયા ન હતા.
અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી કે હિમ સ્ખલનના કારણે કોઈ સૈનિકનો જીવ ગયો હોય. આ પહેલા પણ આવી દુર્ઘટનામાં અને લોકોના જીવ ગયા છે.
More From
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
