For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya Ram Mandir : 1 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં તૈયાર થશે રામ મંદિર, અમિત શાહે કરી જાહેરાત

કોંગ્રેસ પર નિશાન સાધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારથી દેશ આઝાદ થયો છે, ત્યારથી કોંગ્રેસીઓ તેને કાર્ટ કચેરીમાં ફસાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

|
Google Oneindia Gujarati News

Ayodhya Ram Mandir : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ત્રિપુરાની મુલાકાતે છે. ત્રિપુરા યાત્રા દરમિયાન અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ જશે.

Ram temple

પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારથી દેશ આઝાદ થયો છે, ત્યારથી કોંગ્રેસીઓ તેને કાર્ટ કચેરીમાં ફસાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મોદીજી આવ્યા એક દિવસ સવારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો અને મોદીજીએ રામ મંદિરનું ભૂમિપૂજન પૂરું કર્યું અને એ જ દિવસે મંદિરનું નિર્માણ શરૂ કર્યું હતું.

આ સાથે કોંગ્રેસ પર સાધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, હવે કોંગ્રેસીઓ કહે છે કે, મંદિર વહીં બનાયેગે પર તિથિ નહીં બતાયેગે. તો કોંગ્રેસીઓ કાન ખોલીને સાંભળી લે, અયોધ્યામાં 1 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિર તૈયાર થશે.

English summary
Ayodhya Ram Mandir will be ready on January 1, 2024 said Amit Shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X