For Quick Alerts
For Daily Alerts
રામદેવે પૂછ્યું: સોનિયાની દીકરી પર બળાત્કાર થયો હોત તો શું કહેત?
બાબા
રામદેવે
આ
ટિપ્પણી
મંગળવારે
મીડિયા
સામે
કરી
હતી.
બાબાને
સોનિયા
ગાંધીનું
નિવેદન
શરમજનક
લાગ્યું
પરંતુ
તેમને
તેમનું
નિવેદન
શરમજનક
ના
લાગ્યું.
બાબાના
દેશભરમાં
કરોડો
સમર્થકો
છે,
તેઓ
શું
વિચારી
રહ્યા
હશે.
હરિયાણામાં
સોનિયાએ
શું
કહ્યું
હતું
સોનિયા ગાંધીએ મંગળવારે જીંદ પહોંચીને બળાત્કાર બાદ આત્મહત્યા કરનાર યુવતીના પરિવાર સાથે મુલાકાત કરી હતી, અને પત્રકારોને જણાવ્યું હતું કે ' આ રીતે વધતી બળાત્કારની ઘટનાઓ શરમજનક બાબત છે. જોકે માત્ર હરિયાણામાં જ નહીં આખા દેશમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, અને તે એક ચિંતાનો વિષય છે. '
Comments
English summary
Baba Ramdev has attacked on Sonia Gandhi and given hate speech. He said what would Sonia did if her daughter have been raped by somebody.