બાબરી ધ્વંસ: આડવાણી, ઉમા સહિત 18 લોકો સામે આજે સુનવણી

આજે સીબીઆઇની એ અરજી પર સુનવણી થશે, જેમાં આડવાણીની સાથે મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને 18 અન્ય લોકોની સામે ફરીથી આરોપ લગાવવાની માંગ કરમાં આવી હતી.
સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના આ નિર્ણયને પડકાર આપ્યો છે. જેમાં હાઇકોર્ટે આડવાણી પર કાવતરૂ રચવાનો આરોપ હટાવવાની વાત કરી હતી. સાથે સાથે સીબીઆઇને કોર્ટમાં આ મામલે મોડેથી અપીલ કરવા માટે પણ જવાબ આપવો પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના લાલકૃષ્ણ આડવાણી અને વિહિપ કાર્યકરો બાબરી મસ્જીદના સ્થાને રામ મંદિર બનાવવા માટે તેને તોડી પાડવા માટે દેશના નાગરિકોને 6 ડિસેમ્બર 1992ના રોજ આહ્વાન કર્યું હતું. જ્યાં આડવાણી આગમનથી ટોળું તોફાની બન્યું હતું, અને મસ્જિદનો પ્રથમ ગુંબજ તૂટ્યો, બાદમાં બીજો ગુંબજ તૂટ્યો. ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરા એકબીજાને ગળે મળ્યાં. બાદમાં ત્રીજો ગુંબજ પણ તોડી પાડવામાં આવ્યો હતો. જેના પગલે દેશમાં રમખાણો ફાટી નિકળ્યા હતા જેમાં 2000 લોકોના મોત થયા હતા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
